મોરબીના મણીમંદિરમાં હનુમાન ચાલીસાનું આયોજન કરાયું

મણિમંદિર છેલ્લા 21 વર્ષ થી બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે તો વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્ય ની ટીમ દ્રારા  મણિમંદિર ખાતે હનુમાન ચાલીસા નું આયોજન કરેલ હતુ. જેમાં દરેક હિન્દૂ ભાઈઓ અને બહેનોએ, આપણા વિહીપ અને બજરંગદળ, ગોરક્ષાના દરેક કાર્યકર્તા અને અધિકારી ગણો હનુમાન ચાલીસા માં આપણી નૈતિક ફરજ સમજી ને હાજરી આપી