મોરબી : વેપારી લાચાર કે પ્રજાના સેવક લાચાર ?

મોરબી શાક માર્કેટ ખાતે વર્ષો થી ગટરના પાણી ના નિકલા અંગેનો પ્રશ્નો યથાવત છે વર્ષો એક જ સમસ્યા સામે લડી રહેલ વેપારી કદાચ લાચાર હોય કે પછી પ્રજા સેવક બનેલ નેતા કે વર્ષો થી એક કામ નથી કરાવી શકતા પ્રજા ના સેવકો માત્ર આશ્વાસન આપી ને જતા રહે છે પણ કામ થતું નથી

હાલ જે રીતે શાક માર્કેટની સ્થિતિ છે તે જોતા એવું લાગે છે તંત્ર ને તે કામ કરવામાં જાણે રસ જ નથી વર્ષોના પ્રશ્ને વહેલી તકે દૂર કરવાની તેમની ત્યારી નથી હાલ તો એવું લાગી રહ્યું છે પાણી ન ગરકાવ માં વેપારીઓ સહન કરી રહ્યા છે અને પ્રજા સેવક માત્ર આશ્વાશન આપી ને જતા રહે છે

હાલ તો વેપારીઓ માં રોષ જોવા મળી રહીયો છે જો આ પ્રશ્ન ટૂંક સમય માં હાલ નહીં થાય તો વેપારી ગાંધી ચિંધ્યા માર્ગે જશે