વિરપર: ચંદ્રિકાબેન રોહિતભાઈ છનિયારાનું અવસાન

વિરપર ગામના વતની ચંદ્રિકાબેન રોહિતભાઈ છનિયારા (ઉ.વર્ષ-32 ) તા 15-3-2022 મંગળવાર ના રોજ અવસાન થયેલ છે પ્રભુ તેમના સદગત આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના

રોહિતભાઈ અવચરભાઈ છનિયારા, મગનભાઈ કાનજીભાઈ છનિયારા, ઠાકરશીભાઈ કાનજીભાઈ છનિયારા, મુક્તાબેન મગનભાઈ છનિયારા, લાભુબેન ઠાકરશીભાઈ છનિયારા, યોગેશભાઈ ઠાકરશીભાઈ છનિયારા, વિવેક ભાઈ મગનભાઈ છનિયારા, પ્રજ્ઞાબેન યોગેશભાઈ છનિયારા, વર્ષાબેન વિવેકભાઈ છનિયારા