મોરબી : ભરતકુમાર ભગવાનલાલ મહેતા (નિવૃત શિક્ષક)નું અવસાન

સ્વ.ભગવાન્ લાલ જે.મહેતા ના સુપુત્ર ભરતકુમાર ભગવાનલાલ મહેતા (નિવૃત શિક્ષક ) જેનું તારીખ 15-3-2022ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આજે સાંજે 6.00 વાગ્યે તેમના નિવાસ સ્થાને થી સામા કાંઠે પોસ્ટ ઓફિસ સામે થી રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ થી નીકળશે