મોરબી : ABVP ધોરણ 10 અને 12ના પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા 

આગામી તા.28 થી શરૂ થઈ રહેલ બોર્ડ ની પરીક્ષામાં ખાસ વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ના ઉકેલ માટે સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ. જેમાં અજાણે રીશિપ્ટ ભૂલી ગયા હોઈ ,કોઈ સ્થળથી અજાણ હોય , ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવો. જ્યારે બોર્ડ ની પરીક્ષા આવવાની હોઈ છે ત્યારે વિધ્યાર્થીઓ ચિંતા માં આવી જતા હોય છે પેપર ના ડર થી ભૂતકાળ માં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યા છે.

ABVP મોરબી 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે સાથે ABVP મોરબી નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા (સંપર્ક-8306914014)જણાવે છે કે પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી ને કોઈપણ મુશ્કેલી હોય તો નીચેના નંબર પર સંપર્ક કરવો પ્રતિનિધિઓના નામ અને સંપર્ક  (1) વિનેશભાઈ રાઠોડ 9409670549, (2) શિવાંગભાઈ નાનક 9925565508, (3) કર્મદીપસિંહ ઝાલા 9662389123