મોરબી : પાણી અને ગટરની સમસ્યા અંગે મહિલાઓની રજુઆત

મોરબી નગર પાલીકામા આવતા રણછોડનગર તેમજ લાઇન્સનગર મા ધણા દીવસોથી પાણી આપવામા આવતુ નથી તેમજ ભુર્ગર ગટર મા પાણીનો નિકાલ થતો નથી તેમજ રસ્તા ઓ ટુટી ગયેલ હાલતમા છે જે બાબતે મોરબી નગર પાલીકામા મહીલાઓને સાથે રાખીને ત્યાના લાગતા વળગતા અધિકારીઓને ઉગ્ર રજુવ‍ાત કરવામા આવી

તેમજ પાણીનો પ્રશ્ન હલ કરવામા નહી આવે તો તારીખ 6/4/22 ના રોજ મહીલાઓને સાથે રાખીને મોરબી નગર પાલીકાને તાળા બંધી કરવામા આવશે