મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ની આગેવાની હેઠળ જન સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરતના કોર્પોરેટ અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) પધાર્યા હતા.

આગામી દિવસોમાં ચુંટણી માટે અને દિલ્હીના કરેલા કામો પ્રજા સુધી પહોંચે એ માટે ચર્ચા કરવામાં આવી હતી.