વાંકાનેરના જાણીતા ફોટોગ્રાફર એન્ડ પત્રકાર ભાટી એન. નાગનેસ ગામે રામજી મંદિર ખાતે વિશેષ હાજરી આપશે

રિપોર્ટ:આરીફ દિવાન મોરબી : બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું નાગનેશ ગામે મોટા રામજી મંદિર ખાતે તા.13/05/2022 નાં રોજ સવારે વિર વંદના પાળિયા સંસ્કૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજનમાં ભાટી એને સુરવીર પાળિયા પુસ્તક નું સંકલન કરી ન ભૂતો ન ભવિષ્યતિ જેવું અદ્ભૂત કાર્ય કરેલ તેના અનુસંધાને પાળિયા વિશે વણ કહી વાતો ભાટી એન, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, ડોક્ટર પ્રધુમનકુમાર ખાચર જેવા મહાનુભાવો વક્તવીય રાખેલ છે, પાળિયા વિશે જાણકારી કે આપણી વિરાસત વિશે ખાસી માહિતી મહાનુભૂવો આપશે આ પ્રસંગે મહા મંડલેશ્વર શ્રી 1008 શ્રી પતિતપાવનદાસજી મહારાજ ખાસ હાજરી આપશે