મોરબી : રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતીની ઉજવણી કરાઈ

શ્રી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી ઉજવામાં આવી ફૂલ હાર તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી મહારાણા પ્રતાપજી ના સર્કલ પર શોભા સ્વરૂપે કેસરિયો લહેરાવ્યો તેમાં શ્રી રાજપૂત કરણી સેના ના હોદેદારો રાજપૂત સમાજના હોદેદારો તેમજ રાજપૂત સમાજ ના અગ્રણી હાજર રહ્યા હતા