મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિવિધ યોજનાના પ્લે કાડઁ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને 8 વર્ષ પૂર્ણ થતાં મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્રારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગ રુપે વિવિધ યોજનાના પ્લે કાડઁ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમમાં સરદાર સાહેબ ની પ્રતિમા પાસે, નવા બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા ના પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા ના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, શહેર યુવા મોરચા ના પ્રભારી ડી. ડી. જાડેજા તેમજ શહેર યુવા મોરચા ના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અરુણભાઈ રામાવત, અજયભાઇ કોટક, રવિભાઈ રબારી તેમજ મિતુલભાઈ ધ્રાંગા અને મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ શૈલેષભાઇ અઘારા સહીત યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી હતી.