મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઈ

મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા નું સરદાર સાહેબ ની પ્રતિમા નવા બસ સ્ટેન્ડ ખાતે થી આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટ જિલ્લા યુવા મોરચા ના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, ગીર સોમનાથ જિલ્લા ના પ્રભારીશ્રી સુખદેવભાઈ, મોરબી શહેર યુવા મોરચા ના પ્રભારી તરુણભાઇ અઘારા, શહેર યુવા મોરચા ના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અજયભાઇ ગરચર, અરુણભાઈ રામાવત,મિતુલભાઈ ધ્રાંગા, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, રાહુલભાઈ હુંબલ, જયેશભાઇ ડાભી, મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ, સિદ્ધરાજસિંહ ઝાલા, ગોપાલભાઈ ભટ્ટ, નવીનભાઈ સહીત ના યુવા મોરચા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.