મોરબી:સમજુબેન મગનભાઈ સનારિયાનું અવસાન /બેસણું

ભડિયાદ નિવાસી સમજુબેન મગનભાઈ સનારિયા ઉ. વર્ષ ૮૦નું તા.30-6-2022 ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તારીખ: 02/07/2022 ના સાંજે 04/06 વાગ્યે રાખેલ છે, સ્થળ સામાંકાઠે ભડિયાદ જંગલેશ્વર મંદિર સામે

હિંમતભાઈ સનારિયા મો 9712902750, અશોક ભાઈ સનારિયા મો 9825813358, નીતિનભાઈ સનારિયા
મો 9316810296, રાજેશભાઈ સનારિયા મો 9925054066, પંકજભાઈ સનારિયા મો 9978859509