મોરબી વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા વિ.હિ.પ. બધાજ આયામો ના મોરબી જિલ્લા , મોરબી શહેર, મોરબી ગ્રામ્ય તથા વાંકાનેરના હોદ્દેદારો તથા કાયૅકરો દ્વારા સંતોનું પુજન કરવા માટે લગભગ મોરબી જિલ્લા ના ૩૫ સ્થળો જઈ તમામ અધિકારી ભાઈઓએ સંતોના પુજનનો અને આશીર્વાદનો લાભ લીધો.