મોરબી : મેઘરાજા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાજ જ આવે છે ??

મોરબી થી રાજકોટ ને જોડતો જે મુખ્ય હાઇવે રોડ કફોડી હાલત બની છે લોટ પાણીને લાકડા સમાન ભ્રષ્ટાચારી કામો ના જાણે મેઘરાજ એ પોલ ખોલી નાખી હોય તેવું મોરબી થી રાજકોટ રોડ નું કામ હજુ ગણતરી ના મહિના થયા છે ત્યાં તે રોડ મગર ના પીઠ જેવો થાય ગયો છે એટલે કે થોડા છાંટા પડતાં જ રોડ મા ખાડે ખાડા

ખાસ કરી ને શક્ત સનાળા થી ટંકારા ગામ સુધી નો રોડ વધુ ખરાબ હાલત માં છે જેથી લેખિતમાં માર્ગ અને મકાન મંત્રાલય ને વીરપર ગામના યુવાન અને સામાજિક કાર્યકર્તા પરાગ કુમાર મુંદડીયા રજૂઆત કરી છે જડપથી આ રોડ ને છે સારી રીતે રોડ સમાર કામ કરી દેવામાં આવે કાયમી માટે નિવારણ લાવશો તેવી આશા.