Morbi મોરબી નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા દવા છંટકાવની કામગીરી શરૂ By Admin Morbi - July 15, 2022 WhatsAppTelegramFacebookTwitter વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી નગરપાલિકા દ્વારા દવાઓનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે.