સાગર ભારતી (સીમા જાગરણ મંચ) દ્વારા 175 ફળના રોપાનુ રોપણ અને વિતરણ કરાયું

સ્વચ્છ સાગરતટ અભિયાન અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે સાગર ભારતી (સીમા જાગરણ મંચ) દ્વારા મોરબી જીલ્લાના સોલંકીનગર ગામમા 175 ફળના રોપાનુ રોપણ અને વિતરણ કરવામા આવ્યુ

જેમા મોરબી જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણએ હાજરી આપી અને પર્યાવરણ સંરક્ષણનો વિષયએ વિગતે ચર્ચા કરી હતી અને સાગર ભારતીના સહસયોજક હિરેનભાઈ વિડજા દ્વારા 17 સપ્ટેમ્બરએ આંતરરાષ્ટ્રીય સમુદ્ર સફાઈ દિવસ નિમીતે સ્વચ્છ સાગરતટ અભિયાનમા જોડાવા માટે ચર્ચા કરી હતી ગામના જાગૃત લોકોએ Eco mitram app Install કરી registration કર્યુ