મોરબી સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાશે

મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રીસતવારા નવગામ જ્ઞાતિ-મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ નવથી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા હોય અને વર્ષ 2022માં પરીક્ષા પાસ કરેલ હોય, તેવા વિદ્યાર્થી ભાઈ- બહેનોને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ આપવાનું હોય ,તેથી સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોએ નીચેના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવવા માટે માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી મો.9426974377 ,કે. કે .પરમાર મો.9426932441, વિજયભાઈ ડાભી મો.9925642164, મહેશભાઈ કંઝારિયા મો.9913900661 ,વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઈ પરમાર મો.9033424906 ,ગોવિંદભાઈ હડિયલ મો.9998049695 અને દેવજીભાઈ ચાવડા મો.9427236309 વાઘપરા વિસ્તારમા