મોરબી : જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તમામ હિન્દુ સંગઠનોની મિટિંગ યોજાશે

વિશ્વ હિન્દૂ પરિષદ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા ના આયોજન આયોજનના ભાગરૂપે તમામ હિન્દુ સંગઠનોની બેઠક રાખેલ છે તો દરેક સંગઠનના અધિકારી ગણ અને કાર્યકર્તાઓ આ બેઠકમાં અવશ્ય હાજરી આપે તારીખ તારીખ 7.8.2022 ને રવિવારે રાત્રે 9 વાગ્યે સ્થળ જલારામ મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી