મોરબી : સતવારા સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ના થાય તે માટે રજુઆત કરાઈ

તારીખ 6 -8 -2022ના રોજ મોરબી જિલ્લા નિવાસી અધિક કલેકટરને, મોરબી સતવારા સમાજ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નાબૂદ થતા ઉહાપોહ થતા ગુજરાત સરકારે કે. એસ. ઝવેરી કમિશનની નિમણૂક કરેલ અને આ કમિશનને સંસ્થાઓ પાસેથી ઓબીસીમાં આવતી જ્ઞાતિઓ તરફથી રજૂઆતના રૂપમાં માહિતી આપવા, આવેદનપત્ર ડો. લખમણભાઇ કંઝારિયા, મહેશભાઈ પરમાર, કે .કે .પરમાર, હરિભાઈ કંઝારિયા, રોહિત કંઝારિયા, ધનજીભાઈ ખાણદર વગેરેની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ