“આપ” દ્વારા ૬૫-મોરબી માળીયા વિધાનસભા ના ૧૫ ગામોમાં ડાયરો તેમજ જનસંવાદ કાર્યક્રમ

૬૫-મોરબી માળીયા વિધાનસભા ના ૧૫ ગામોમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ડાયરો તેમજ જનસંવાદ કાર્યક્રમનું આજથી આયોજન કરેલ છે. વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ચૂંટણી ની ત્યારી રૂપે જન સંવાદ અને ડાયરાનું આયોજન કરેલ છે

તાજેતર માં કેજરીવાલ દ્વારા મહિને ૩૦૦ યુનિટ વિજળી ફ્રી સાથે બેરોજગાર યુવાનો માટે ગેરેન્ટી અને ઉદ્યોગકારો માટે ગેરેન્ટી જાહેર કરેલ છે જેને ઘર ધર સુધી પહોંચાડવા આમ આદમી પાર્ટીના કાર્યક્તાઓ તમામ સેલ ના હોદેદારો કામેં લાગી ગયેલ છે આગામી સમય માં જોવાનું રહ્યું છે આમ આદમી પાર્ટીની આ કામગીરી થી વોટર તેની તરફ ખેંચશે