મોરબી : શ્રીમદ્દ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તારીખ 20-8-2022 થી 27-8-2022 સુધી શાસ્ત્રીજી નીખિલભાઈ જોશીના મુખેથી શ્રીમદ્દ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

તારીખ 20-8-2022 થી 27-8-2022, કથા સમય બપોરે 3 થી 6, કથા સ્થળ કુબેરનાથ મંદિર , ગ્રીનચોક મોરબી. જાહેર જનતાને આ જ્ઞાનયજ્ઞમાં પધારવા માટે શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ મોરબી દ્વાર નિમંત્રણ છે