વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા ગણપતિ મહોત્સવમાં પધારવા આમંત્રણ

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ના વાવડી રોડ પર રહેતા કાર્યકર્તા દ્વારા વાવડી રોડ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિ મહોત્સવ તારીખ: ૩૧/૮/૨૨ થી ૯/૯/૨૨ સુધી ચાલસે.

મોરબીની ધર્મ પ્રેમી જનતા ને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે વિઘ્નહર્તા ગણપતિદાદાના દર્શન અને આરતીનો લાભ લેવા આમંત્રણ છે, સ્થળ : ઉમિયા પારકના ગેઈટ પાસે, વાવડી રોડ, મોરબી