ABVP મોરબી શાખા દ્વારા વિધાર્થીઓની બસ સમયસર ન આવતા રજૂઆત કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા માળિયા – દેરાળા બસ સમયસર બસસ્ટેન્ડ આવતી નહોતી તેથી વિધાર્થી એનેક પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે વિધાર્થી દ્રારા અનેક વાર એસટી વિભાગ મા રજુઆત કરવામાં આવી પણ એસટી તંત્ર દ્વારા એક વિધાર્થી ની વાત સાંભળવા નઆવી વિધાર્થી હિત માટે એસટી વિભાગને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગ તંત્ર રહેશે.