રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબીના પ્રવાસે

શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે છે.

આજે તા.૦૪/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોરબીની વિવિધ વોર્ડની નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

તા.૦૫/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરસ્વતિ નિકેતન, જોધપર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તથા સાંજે ૫:૦૦ કલાકે પાટીદાર ગરબી ખાતે શિક્ષક પરિવાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.