મોરબી : ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓના વ્હારે મુસ્કાન વેલ્ફેર

નીલકંઠ સ્કૂલ ના સંગાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન એ તમામ જરૂરિયાતમંદ મહિલાઓને આમંત્રિત કરવામાં આવે છે કે જેઓ પોતાનો નાનો વ્યવસાય ઘરેથી ચલાવે છે

નાના વ્યવસાયકો પોતાની પ્રોડક્ટ વેચી શકો. 17 અને 18 ઓક્ટોમ્બર 2022 ના રોજ નીલકંઠ વિદ્યાલયના પરિસરમાં પ્રદર્શન યોજાશે જ્યાં નાના વ્યવસાયકો બે દિવસ માટે સ્ટોલ લગાવીને પોતાની પ્રોડક્ટ વેચી શકશે મુસ્કાન વેલ્ફેરનો ઉદ્દેશ્ય એવી જરૂરિયાત મંદ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે કે જેઓ તેમની આજીવિકા માટે ઘરેથી વ્યવસાય કરે છે અને પોતાના કુટુંબ નું સ્વાવલંબી-આત્મનિર્ભર બનીને જતન કરે છે.

જે મહિલાઓ સ્ટોલ લગાવવા માંગતા હોય તેમણે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો અથવા નીલકંઠ સ્કૂલ પર રૂબરૂ મળી જવું સંપર્ક કરો કવિતા મોદાણી 7284842189, રંજના સારડા 9726599930, નેહા વડસોલા 9601269344, દિપ્તી સાવરીયા 9106281267