મોરબી : કેન્દ્રિય મંત્રીની ઉપસ્તિથીમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજાશે

મોરબી ખાતે આવતીકાલે તારીખ 14-10-2022 ને શુક્રવારે સવારે 9:00 કલાકે ટંકારા તાલુકાના નેકનામ ગામેથી આપણા જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષ ગોયલ સહિતના અગ્રણીઓ જોડાશે અને આ યાત્રા મોરબીમાં સાંજે 4:00 કલાકે નેહરુ ગેટે પહોંચશે ત્યાં જાહેર સભા પણ સંબોધન કરશે

તેમજ નીચેના રૂટ મુજબ જિલ્લામાં યાત્રામાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સાથે મહામંત્રી તથા જિલ્લા ના સર્વે હોદ્દેદારઓ સાથે જોડાશે આ ગૌરવ યાત્રાનું સ્થળ અને સમય નીચે મુજબ રહેશે જેની સર્વે નોંધ લેવી

દહીસરડા- સવારે 9:30 કલાકે સ્વાગત
નેકનામ – સવારે 9:50 કલાકે સ્વાગત
પ્રભુનગર (મીતાણા) સવારે 10:20 કલાકે સ્વાગત
ટંકારા સવારે 10:50 કલાકે સ્વાગત
લજાઈ સવારે 11:30 કલાકે સ્વાગત
હડમતીયા બપોરે 12:00 કલાકે સ્વાગત
જડેશ્વર (કો) બપોરે 1:00 કલાકે સ્વાગત
રતિદેવડી બપોરે 1:20 કલાકે સ્વાગત
વાકાંનેર બપોરે 1:40 કલાકે સ્વાગત
ઢુવા બપોરે 3:00 કલાકે સ્વાગત
મકનસર બપોરે 3:20 કલાકે સ્વાગત
લીલાપર બપોરે 3:45 કલાકે સ્વાગત
રવાપર ચોકડી: સાંજે 3:45 કલાકે સ્વાગત
મોરબી નેહરુ ગેટ સાંજે 4:00 કલાકે સ્વાગત અને જનસભા
ગેંડા સર્કલ સાંજે 6:05 કલાકે સ્વાગત
મહેન્દ્રનગર સાંજે 6:30 કલાકે સ્વાગત
ઘૂંટુ સાંજે 7:00 કલાકે સ્વાગત
નીચી માંડલ રાત્રે 7:30 કલાકે સ્વાગત
ચરાડવા રાત્રે 8:00 કલાકે સ્વાગત
સુંદરગઢ રાત્રે 8:30 કલાકે સ્વાગત
માનસર રાત્રે 8:40 કલાકે સ્વાગત
તેમજ હળવદ ખાતે રાત્રે 9:00 કલાકે જનસભા તેમજ રાત્રિ રોકાણ યોજાશે