ટંકારામાં પંજાબ ના કેબિનેટ મિનિસ્ટર હરભજનસિંહ સભા ગજવશે

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા આવતિકાલે તારીખ 18-10-2022 ના રોજ સાંજે 04 કલાકે લતિપર ચોકચડી થિ ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રા નું આયોજન કરવા માં આવેલ છે પદયાત્રા બાદ ઉગમણા ચોક માં સભા સંબોધવા મા આવશે,

આ દરમિયાન પંજાબ ના કેબિનેટ મિનિસ્ટર હરભજન સિંહ, 66 ટંકારા પડધરી વિધાનસભા ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સંજયભાઇ ભટાસણ, સંગઠન મંત્રિ, સહસંગઠન મંત્રિ તેમજ તાલુકા ના હોદેદારો હાજર રહેશે