પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં ઇજા પામેલ તમામ દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવશે – શિવમ હોસ્પિટલ.

મોરબી ઝુલતાપુલ ની દુર્ઘટના અત્યંત ગંભીર અને દુઃખદાયક ઘટના માં ઘાયલ થયેલ તમામ દર્દીઓને ફ્રી સારવાર આપવાની જાહેરાત શિવમ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

 આ દુર્ઘટનામાં ઇજા પામેલ તમામ દર્દીઓની શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક્સરે, રિપોર્ટ્સ, દવાઓ તેમજ સંપૂર્ણ સારવાર ફ્રી માં આપેલ છે અને હજુ જે દર્દીઓને ઓપરેશન તેમજ વધુ સારવાર ની જરૂર છે તે તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર તેમજ તમામ ઓપરેશનો ફ્રીમાં કરી આપવામાં આવશે તેવી જાહેરાત શિવમ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

-શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, રામધન આશ્રમ ની સામે, મોરબી -2

વધુ માહિતી માટે :૯૭૨૭૫૨૭૫૬૬