પીજી પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારત ના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

મોરબીમાં તાજેતરમાં તારીખ ૩૦/૧૦ ના રોજ બનેલ ગુજરાતી ઝૂલતા પૂર્વના રથમાં સંખ્યાબંધ માનવ જિંદગીઓ ભોગ લેવાયો હોય મોરબી આ આઘાત ને ક્યારેય ભૂલી નહીં શકે સમગ્ર મોરબી હતપ્રભ છે ત્યારે આત્માને શ્રદ્ધાંજલિ પ્રાપ્ત થાય તે માટે પી જી પટેલ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજ પ્રમુખશ્રી દેવકરણભાઈ આચાર્ય શ્રી ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મૃત આત્માઓની શાંતિ માટે અંજલી ગીતનું પતન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી તથા આચાર્યશ્રી દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી મંત્રીના જાપ તેમજ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.