એસ.એમ.એસ. તથા સોશિયલ મીડિયામાં આચારસંહિતાના ભંગ બાબતેની ફરિયાદો બાબતે નંબર જાહેર કર્યો.

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને આદર્શ આચારસંહિતા જળવાઈ રહે અને ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભય મુક્ત રીતે યોજાય તે જરૂરી છે. જો કોઈ એસ.એમ.એસ. તથા સોશિયમ મિડીયામાં આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા કે દુરઉપયોગ કરતા જણાય તો, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના મોબાઈલ નંબર ૯૯૭૯૯૨૭૨૮૨ પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે.