મોરબી ABVP શાખા દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.

ABVP મોરબી શાખા દ્વારા આજ રોજ 27 ફેબ્રુઆરી મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ના બલિદાન દિવસ નિમીતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.