મોરબીમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા રાવ

પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસ માં મોરબી શહેર જિલ્લાની ગ્રામ્ય તેમજ ગુજરાત રાજ્ય માં ભારત ભરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરાવવા મોરબી જિલ્લા શહેરની સંસ્થા હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને અને ઉગ્ર રજૂવાત કરવામાં આવી હતી

મોરબી જિલ્લા અને શહેરની આજુબાજુ મા ગેરકાયદેસર ચાલતા કતલ ખાના તેમજ નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ ધાર્મિક મંદિરો ની આજુબાજુમાં મોરબી તેમજ એને ગુજરાત ભરમા ચાલતા કતલખાના બંધ કરાવ વા માટે મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા મોરબી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવા મા આવ્યું