મોરબી સ્ટેટ GST કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક બી. જી. જાડેજાનો વિદાયમાન સમારોહ યોજાયો

સમારોહ નાં અધ્યક્ષ સ્થાને સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી.ઉપાધ્યાય અને ઇ.ડી.અજાગિયા ઉપસ્થિત રહેલ હતા. આ તકે કચેરી નાં અધિકારીઓ અને કર્મચારીગણ તેમજ જાડેજા નાં પરિવારજનો હાજર રહેલ હતા. કાર્યક્રમ નું સફળતાપૂર્વક સંચાલન મહિપાલસિંહ જાડેજા એ કરેલ હતું.

મોરબી સ્ટેટ GST કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જી. જાડેજાભરતસિંહ જાડેજા (બી. જી. જાડેજા) જોડાવાની તારીખ 25.10.1989 થી 31.7.2023 નિવૃત્ત થતા તેઓનો વિદાયમાન સમારોહ યોજાયો.

સમારોહ નાં અધ્યક્ષ સ્થાને સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી.ઉપાધ્યાય અને ઇ.ડી.અજાગિયા ઉપસ્થિત રહેલ હતા. આ તકે કચેરી નાં અધિકારીઓ અને કર્મચારીગણ તેમજ જાડેજા નાં પરિવારજનો હાજર રહેલ હતા. કાર્યક્રમ નું સફળતાપૂર્વક સંચાલન મહિપાલસિંહ જાડેજા એ કરેલ હતું.