શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ સંપન્ન

શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ભાર્ગવ પઢીયારના અધ્યક્ષ સ્થાને સરસ્વતિ વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ ૨૦૨૩ માં ૩૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક વિદ્યાર્થીઓને શ્રી રજપૂત યુથ ફાઉનડેશન ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો, સ્કુલ બેગ, વોટર બેગ, પેન સેટ તથા પેન્સિલ કીટ ગીફટમાં આપવામાં આવેલ હતી. મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા તથા સમારોહના અંતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને મહેમાનોએ સ્વરૂચી ભોજન સાથે લીધેલ હતું. આ સુંદર કાર્યક્રમમાં સમાજની દિકરીઓ દ્રારા દીપ પ્રાગટય કરી અને રાષ્ટ્રગીત થી શુભ શરૂઆત કરવામાં આવી હતી.અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમા ડો. હેમાંગ વસાવડા સાહેબ (મધુરમ હોસ્પીટલ), ડો. મહેશભાઇ રાજપૂત (કારડીયા રાજપૂત સમાજ રામનાથપરા પ્રમુખ), મહેશભાઇ ચૌહાણ (પૂર્વ સેનેટ સભ્ય) કિશોરભાઇ રાઠોડ (મહા ગુજરાત રજપૂત સમાજ પૂર્વ પ્રમુખ), ભલાભાઇ ચૌહાણ (દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ), ઘનશ્યામભાઇ ચૌહાણ(ભાવનગર રજપૂત સમાજ પ્રમુખ), કિશોરભાઇ પઢીયાર (યોગ ગુરૂ), અનીલભાઇ લીંબડ (પુર્વ કોર્પોરેટર), ગીરશભાઇ પઢીયાર, દિપકભાઇ ભટ્ટી (સિહોર), મનભા મોરી (પુર્વ મેયર ભાવનગર), અનીલભાઇ બારડ (રીટા. જજ), કૌશિકભાઇ મકવાણા (અમદાવાદ-ગાંધીનગર રજપૂત સમાજ), દિનુભાઇ જાદવ, પ્રકાશભાઇ પરમાર, ભાસ્કરભાઇ જાટ, શિવરાજભાઇ ચૌહાણ(ગોંડલ), ભાવેશભાઇ ખંઢેરીયા, સ્મિતભાઇ બારડ, સ્મિતભાઇ જેઠવા, નરેન્દ્રભાઇ મોડ(જુનાગઢ), સુનીલભાઇ પરમાર, પ્રવિણભાઇ રાઠોડ, પ્રવિણભાઈ પરમાર, ભુપતભાઇ સોલંકી, જંયતિભાઇ જાદવ, પ્રફુલાબેન ચૌહાણ, ઇલાબેન, મંજુલાબેન પરમાર, લીલાબેન પરમાર, ભાગ્યેશભાઇ પરમાર, અનંતસિંહ સોલંકી, દીપકભાઇ લકુમ, મનુભાઇ રાઠોડ, ઘનશ્યામભાઇ રાઠોડ, કિશોરભાઇ ડોડીયા, ભરતભાઇ વાઘેલા, પ્રતાપસિંહ રાણા, પરાગભાઇ ચૌહાણ(ભાવનગર), નિખીલભાઇ રાઠોડ, પંકજભાઇ પઢીયાર, સૌમિતભાઇ પરમાર, જયસુખભાઇ સરવૈયા, જયશ્રીબેન સરવૈયા, નિરવભાઇ ચૌહાણ, જીતેન્દ્રભાઇ ઝાલા, કેતનભાઇ રાઠોડ, નિતીનભાઇ ચૌહાણ, હાર્દિકભાઇ ચૌહાણ, સંજયભાઇ ગોહેલ, મનોજભાઇ પરમાર, પંકજભાઇ રાઠોડ વગેરે મહેમાનો ઉપસ્થિત રહયા હતા.

શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત સરસ્વતિ વંદના વિદ્યાર્થી સત્કાર સમારંભ-૨૦૨૩ના આ કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઇ ડોડીયા, વિજયસિંહ ચૌહાણ, વિરલ રાઠોડ, ગૌરવ ચૌહાણ, વિપુલ ચૌહાણ, મિલન પરમાર, સંજયભાઈ ચૌહાણ, શૈલેષભાઇ જાદવ, મહેશભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ જાદવ, પ્રવિણભાઇ ભટ્ટી, બકુલભાઇ મારૂ, રણજીતભાઇ પઢીયાર, હેનીલભાઇ પરમાર, યશોધર પઢીયાર, માનવ પઢીયાર, યજ્ઞેશભાઇ પઢીયાર, સ્વાતિબેન રાઠોડ, મનસ્વીબેન પઢીયાર, જાગૃતિબેન વિજયસિંહ ચૌહાણ, રૂપલબેન રાઠોડ, લતાબેન ડોડીયા, જાગૃતિબેન વિપુલભાઇ ચૌહાણ, ગીતાબેન ચૌહાણ, વૈશાલીબેન પરમાર, રૂપલબેન પઢીયાર, જાગૃતિબેન પઢીયાર, પ્રતીક્ષાબેન પઢીયાર, હિરલ રાઠોડ, હેમાલીબેન ચૌહાણ, કૌશિકભાઇ ચૌહાણ, રાજેશભાઇ ચૌહાણ, રૂષીરાજ ચૌહાણ, શિવરાજ ચૌહાણ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.