મોરબી ABVP દ્વારા નગર દરવાજા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું

ABVP મોરબી શાખા દ્વારા 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી મોરબીની આન બાન અને શાન નગર દરવાજા ખાતે સતત છેલ્લા 6 વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ABVP મોરબી શાખા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

જેમાં મુખ્ય અતીથી તરીકે સિરામિક વોલ ટાઇલ્સ એસોિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યુ. અને પોલીસ જવાનો અને ત્યાંના સ્થાનિક લોકો અને ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું