શ્રી રવાપર નદી પ્રા.શાળા ખાતે આચાર્ય અને શિક્ષકની વિદાય સમારંભ યોજાયો

શ્રી રવાપર નદી પ્રા.શાળા મા બદલી થયેલ આચાર્ય કાલરીયા નરેન્દ્રભાઇ શામજીભાઈ (ઉપપ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ) તેમજ બોપલિયા રાજેન્દ્રભાઇ જે. જેઓની આ શાળામાંથી બદલી થતા વિદાય સમારંભ યોજવા મા આવ્યો

આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા શાળા ના આચાર્ય જયંતિલાલ કુંડારીયા એસ.એમ.સી.ના અઘ્યક્ષ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપાધ્યક્ષ સહદેવસિંહ ઝાલા તેમજ શાળા ના શિક્ષકગણ ઉપસ્થિતિમાં માં બને શિક્ષકો ને દુઃખ ભરી વિદાય આપી સાથે બદલી ને ગયેલ શાળા માં પણ પોતાના કામ થી શાળા ને દીપાવે તેવી શુભકામના પાઠવવામાં આવી