મોરબી તાલુકા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાત મા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવા માટે મતદાતા ચેતના અભિયાન ના માર્ગદર્શન માટે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતા મા યોજાયેલ શિબીર મા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા તમામ કાર્યકર્તા ઓ એકી સાથે વિશ્વ મા ચંદ્ર ની ધરતી ઉપર દક્ષિણ ધ્રુવ મા ચંદ્રયાન-3 નુ સફળ લેન્ડીંગ કરનાર ભારત દેશ ની ઐતિહાસિક અને ગૌરવપુર્ણ ધટના ને સ્ટેડીંગ ઓવેશન આપી ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇસરો ના વૈજ્ઞાનિકો ને તાળી ના ગળગળાટ થી અભિનંદન પાઠવ્યા

આ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા,ઉપ પ્રમુખ રવિભાઇ શનાવળા, રમાબેન ગડારા,રવિભાઇ રબારી, પ્રભારી રસિકભાઇ વોરા,જીલ્લા પંચાયત ચેરમેન જયતિંભાઇ, હીરાભાઇ , જેઠાભાઇ પારેઘી, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગરચર, બચુભા રાણા,જીલ્લા ભાજપ યુવા પ્રમુખ વિશાલ ધોડાસરા, તરુણ પેથાપરા, જતીન ફુલતરીયા, અનિલ જેઠલોજા તથા મોરબી તાલુકા પંચાયત ના તમામ સભ્યો એ હાજરી આપી