મોરબી જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે બસ સ્ટેશન, વાંકાનેર તાલુકાના ઢૂવા અને અમરસર ગામે રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનની સાફ-સફાઇ, ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામગીરી કરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે બસ સ્ટેશન, વાંકાનેર તાલુકાના ઢૂવા અને અમરસર ગામે રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)