હડમતિયા નિવાસી સ્વ. દક્ષાબેન ગુણવંતરાય રામાવતનું અવસાન

હડમતિયા નિવાસી સ્વ. દક્ષાબેન ગુણવંતરાય રામાવત ઉંમર – ૫૧ વર્ષ તેઓ ગુણવંતરાય અમૃતલાલ રામાવત ના ધર્મપત્ની (98241 95382) અને પુત્ર પ્રદિપભાઇ તેમજ પુત્રી પ્રિતિ ના માતૃશ્રી તેમજ નંદરામભાઈ, પ્રવિણભાઈ , મુકુંદભાઈ ( 98245 61542 ) ના નાનાભાઈના વહુ તેમજ ધીરજલાલ ના ભાભી નુ તા. ૨૬/૧૧/૨૦૨૩ કારતક સુદ -૧૪ ને રવિવાર ના રોજ અવશાન થયેલ છે

બેસણું : તા. ૩૦/૧૧/૨૦૨૩ ને ગુરૂવારના રોજ રાખેલ છે, સમય : સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને નવા પ્લોટમાં, મુ. હડમતિયા તા. ટંકારા જીલ્લો . મોરબી