ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખ ની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે
આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાન નો ઉપયોગ આવા સેવાયજ્ઞ માં કરવામાં આવે છે અમારા મંડળના સભ્યો થકી આ કાર્ય કરવામાં આવે છે તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખની યાદી માં જણાવવામાં આવે છે
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)