કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનું રૂપ હોય છે આ કહેવત ને સાબિત કરતા મોરબી ના ડોક્ટર કેતન સાણંદિયા કોરોના કાળ માં અનેક દર્દીઓને ફ્રિ સારવાર આપી હતી એટલું જ નહીં પણ કોરોના કાળ માં દિવસ દરમ્યાન નોકરી કરી અને રાતના સમયે પાટીદાર કોરોના સેન્ટર માં ફ્રી સેવા આપી સમાજ સેવા પણ પૂરી પાડી હતી
કેતન સાણંદિયા નાનપણ થી જ સેવા કાર્યમાં હંમેશા આગળ જોવા મળે છે ત્યારે આજે ડો. કેતન સાણંદિયા નો જન્મદિવસ છે જીવનમાં ખૂબ આગળ વધો સફળતા ન શિખરો સર કરો ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સેવા કરતા રહો તેવી પ્રાર્થના
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)