કોરોના કાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે નિ:શુલ્ક સેમિનાર યોજાશે
તારીખ. 21.05.24 મંગળવાર,
પ્રોગ્રામ સ્થળ. સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જીઆઇડીસી મેઈન રોડ, મોરબી
સમય. 3.00 બપોરે
વધુ માહિતી માટે સંપર્ક કરો : પિયુતા પટેલ 9924346715
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)