મોરબી : પારિવારિક સમસ્યાનું સમાધાન આપતો મહિલાઓ માટે નિ:શુલ્ક સેમિનાર યોજાશે

કોરોના કાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે નિ:શુલ્ક સેમિનાર યોજાશે

તારીખ. 21.05.24 મંગળવાર,
પ્રોગ્રામ સ્થળ. સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જીઆઇડીસી મેઈન રોડ, મોરબી
સમય. 3.00 બપોરે
વધુ માહિતી માટે સંપર્ક કરો : પિયુતા પટેલ 9924346715