મોરબી : અન્નપૂર્ણાબેન ગૌતમભાઈ નિમાવતનું દુઃખદ અવસાન – સોમવારે બેસણું

મોરબી : અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાં તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ રામચરણ પામેલ છે

સદગતનું બેસણું તા. ૦૮-૦૭-૨૦૨૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે પંચમુખી હનુમાન મંદિર, ઉમા સ્કૂલ સામે, ધરમપુર રોડ મોરબી ખાતે રાખેલ છે