મોરબી : પ્રવીણભાઈ ત્રિવેદીનું અવસાન, ગુરુવારે બેસણું

મોઢ બ્રાહ્મણ મુળ ચરાડવા નિવાસી હાલ મોરબી તે પ્રવીણભાઈ ઉર્ફે દિલીપભાઈ ચંદુલાલ ત્રિવેદી ઉંમર 66 તે મિરલ ભાઈ તથા પ્રિયાંકભાઈ ના પિતાશ્રી ,રાજેન્દ્રભાઈ,બકુલભાઈ,દર્શકભાઈ ના મોટાભાઈ ,તેમજ સ્વ.પ્રભાશંકર દુર્ગાશંકર દવે નવા સાદૂળકા ના નાના જમાઈ તેમજ સ્વ.ભાનુશંકર ભાઈ,દિલીપભાઈ ,નરેન્દ્રભાઇ ,કિર્તીભાઇ ના નાના બનેવી નું તારીખ 21/7/2024 ને રવિવારના રોજ કૈલાશ વાસ થયેલ છે

સદગત નું ઉઠમણું /પિયરપક્ષ નું બેસણું તા.25/7/24 ને ગુરુવાર ને સાંજે 4:30 થી 5:30 કલાકે જલારામ મંદિર , અયોધ્યાપૂરી મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે