મોરબી : રામધન આશ્રમ ખાતે જરૂરીયાત મંદોને રાશન કીટ, ફ્રૂટ તેમજ કપડા અર્પણ કરાયા

મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ દ્વારા બાળ વિદુષી રત્નેશ્વરી દેવી ગુરુ મહંત શ્રી ભાવેશ્વરી મા ની પ્રેરણાથી જરૂરીયાત મંદોને કીટ વિતરણ ફ્રૂટ તેમજ કપડા અર્પણ કરવામાં આવ્યા

જેમાં જગદીશભાઈ, કેશુભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, વગેરે જોડાયેલા હતા તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે