મોરબી : હિંદુ સંગઠનના આગેવાનોએ વિવિધ ગણેશ મહોત્સવમાં હાજરી આપી

ગણપતિ મહોત્સવ આમંત્રણના સહભાગી થઈને આરતી મા સહભાગી થયાહ તા ગણપતિ દાદા ના દર્શન કરવામાં આવ્યા હતા ગણપતિ દાદા નુ મહત્વ શું છે અને શું કામ એની સ્થાપના કરવામાં આવે છે એવા હેતુથી હિન્દુ સમાજને જાગૃત કરવાના અનુસંધાને સંગઠન દ્વારા દરેક પંડાલમાં જઈને યોગ્ય રીતે હિન્દુ સનાતનની ભાઈઓ બહેનોને સમજાવવામાં આવ્યા હતા

જેમકે ઇસ્લામિક બોર્ડ નાબૂદ કરવા માટે લિંકમાં મેલ કરવા અને આપની સંપત્તિને કેવી રીતે બચાવવી અને ગણપતિ મહોત્સવ એટલે જ્યારે હિન્દુ સમાજ એકત્રિત ન થતી હતી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ગણપતિ ની પહેલી સ્થાપના કરીને સનાતનની હિંદુ ભાઈઓ બહેનોને એકત્રિત કરીને રાષ્ટ્રહિત માટે નું કાર્ય કરવામાં આવ્યું હતું એવા જ ઉદેશ્યથી સર્વે હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિની.હિન્દુ જાગરણ મંચ અખિલ વિશ્વવ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી જય મહાકાલ ગ્રુપ ના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ બહેનો દ્વારા કાર્યરત છે અને હિન્દુ સમાજને એકત્રિત કરવાનું કાર્ય કરી રહ્યા છે

હિન્દુ જાગૃતિ અભિયાન વાસ્તવિક માં આપણા ધાર્મિક તહેવારો દરમિયાન હિન્દુ સમાજ એકત્રિત થઈને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સક્ષમ થઈને સંગઠનની વિચારધારા ની સાથે જોડાઈ અને હિન્દુ સમાજને એક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે