ABVP મોરબી દ્વારા શહીદ ભગતસિંહની જન્મ જયંતી નિમિતે પુષ્પ અર્પણ

મોરબી ABVP દ્વારા શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ABVP મોરબી દ્વારા 28, સપ્ટેમ્બર શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા તેમજ નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા વિશેષ ઉપસ્થિત રહ્યાં.