મોરબી “આપ” દ્વારા ગાંધી જયંતિ નિમિતે નગરપાલિકા ને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરાયો

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા નો કાર્યક્રમનું સાથે મોરબી મહાનગરપાલિકા ને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હોવાથી મોરબી જિલ્લા દ્વારા ગાંધીજયંતી નીમીત્તે દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા કરી અને આમ આદમી પાર્ટી ના સ્વચ્છતા મીશન ને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતા ની જરૂર મોરબી નગરપાલિકા ના ભષ્ટ્રાચાર સફાઈ ની છે જેનાં માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા મોરબીનગરપાલિકા ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કર્યો