મોરબી : “વર્લ્ડ આર્થરાઇટિસ ડે” નિમિતે આયુષ હોસ્પિટલ દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?
શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?
શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?
શું તમારા પગ વાંકા થતા જાય છે ?
શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?

ફ્રી કન્સલ્ટન્ટ, એક્સ- રે, BMD (Bone Mineral Density), ડૉ. રાજદીપ ચૌહાણ (જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક)

આયુષ હોસ્પિટલ , સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી
તારીખ: 12/10/2024, શનિવાર, એપોઇન્ટમેન્ટ માટે : 75750 88884 | 75750 88885

: ઉપલબ્ધ સારવાર :માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી)