મોરબી : રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

મહંત શ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ઉમિયા માતાજી નો યજ્ઞ કુવારીકા પૂજા મહા આરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા તેમજ સંત શ્રી રત્નેશ્વરીદેવી ના જન્મ દિવસ નિમિત્તે કાલીકાનગર સ્કૂલના બાળકોને શિક્ષણ કીટ તેમજ દીકરીઓને લાણી બાળકોને ભોજન આયોજન કરવા આવ્યું હતું

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અધારા કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ હતું